કાયદેસર નો રસ્તો બંધ કરી દીધો હોઈ તો ખુલ્લો કેવીરીતે કરવો | રસ્તા બાબતની અરજી | રસ્તા માટે હકો જાણો | ફકત 30 દિવસ માં રસ્તો ખુલ્લો.
જો તમારો રસ્તો કોઈએ બંધ કરી દીધો હોઈ તો તેને ખુલ્લો કરાવવા માટે અરજી કયાં કરવી સૌપ્રથમ અરજી કરતા પહેલા ધારા ધોરણ જાણી લેવા જરૂરી છે…. રસ્તો ખુલ્લો કરવા માટેની સત્તા મામલતદાર શ્રી ને આપેલી છે પરંતુ મામલતદાર ત્યારે સત્તાનો ઉપયોગ કરી શકે જ્યારે જે કોઈ અસર પામતી વ્યક્તિ હોઈ જેનો રસ્તો બ્લોક કરી દીધો … Read more